યુવાની માં અવાર નાર મંદિર જવા ની માં બાપ વ્દારા એક ટેવ પડેલ. તે સમય દ રમ્યાન
પર ભુજી ની આરતી, ગવાતા ભજનો , સંગીત ની રમઝટ વગરે ખુબજ ગમતા ,પરંતુ ,આજે જે ભાવના હ,દય માં જાગૃત થાય છે અને જે અંતર આત્મા ને પ્રશાન્ત્તા મળે છે .તે એક અનેરો ભક્તિ ભાવ પેદા કરી જાય છે. આવા માહોલ માં મારો સમય ભક્તિ સભર ભજનો લખવા માં વ્યતીત થતો ગયો .અને એક ભજનાવલી સ્વરૂપે આ નાની પુસ્તિકા આપની સમ ક્ષ રજુ કરી છે . આપને ગમશે ?
"આદિનારાયણ વિશ્વકરમાં પ્રભુ સ્માંર્નાજલી "
વાચવા માટે નીચે ની વેબ લીનક કલીક કરો .....
No comments:
Post a Comment